પ્રધાનમંત્રીએ જયપુરમાં યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકને કરી વર્ચુઅલી સંબોધિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જયપુરમાં યોજાયેલી  ભાજપની રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકને વર્ચુઅલી સંબોધીત કરી હતી. પ્રધાનમંત્રીએ તેમના…

શિવસેનાના પ્રવકતા અને સાંસદ સંજય રાઉતે કટાક્ષ: માયાવતી અને ઓવૈસીને પદ્મ વિભૂષણ કે ભારત રત્ન અપો

યુપીમાં ભાજપની શાનદાર જીત બાદ શિવસેનાના પ્રવકતા અને સાંસદ સંજય રાઉતે બસપાના નેતા માયાવતી તેમજ એ.આઈ.એમ.આઈ.એમ…

પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માનું કોંગ્રેસમાંથી રાજીનામું

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા આવતા રાજકારણ ગરમાવવાનું શરૂ થયું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસને વધુ એક આંચકો…