પીએમ મોદી: નવકાર મહામંત્ર આપણો આધ્યાત્મિક આધાર છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં જૈન ધર્મના સૌથી આદરણીય અને સાર્વત્રિક મંત્ર ‘નવકાર…

પાટનગરમાં પીએમ મોદી અને શરદ પવાર મંચ પર એકસાથે જોવા મળ્યા

લોકસભાની ચૂંટણી પછી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિને મળેલા વિજય પછી તમામ રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે…

પીએમ મોદી આજે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની મુલાકાત લેશે અને માતા ગંગાની પૂજા પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે લગભગ 11 વાગ્યે પવિત્ર સ્નાન માટે સંગમ પહોંચશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે…

પીએમ મોદી ચંદીગઢની મુલાકાતે, ત્રણ નવા ફોજદારી કાયદા રાષ્ટ્રને સમર્પિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચંદીગઢના પ્રવાસે. આ પ્રવાસ દરમિયાન તેઓ ૩ નવા ફોજદારી કાયદા રાષ્ટ્રને સમર્પિત…

BRICS સમિટમાં ભાગ લેવા માટે રશિયા રવાના થયા પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬ માં બ્રિક્સ શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે રવાના થઈ ચૂક્યા છે. ગત…

પીએમ મોદી નો કોંગ્રેસ પર પ્રહાર

કોંગ્રેસ ભાગલા પાડો અને સત્તા મેળવવાની ફોર્મ્યુલા પર કાર્યરત… વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણામાં ભાજપની જીત…

પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કર્યો તહેવારોનો ઉલ્લેખ

મન કી બાત માં કહ્યું જે પણ ખરીદો મેડ ઇન ઈન્ડિયા હોવું જોઇએ. પીએમ મોદીએ મન કી…

પીએમ મોદીએ ન્યૂયોર્કમાં ટેક કંપનીઓના CEO સાથે કરી બેઠક

પીએમ મોદીએ ન્યૂયોર્કમાં સેમિકન્ડક્ટર, ઈલેક્ટ્રોનિક્સથી લઈને બાયોટેકનોલોજી ક્ષેત્રની અનેક ટેક કંપનીઓના સીઈઓ સાથે બેઠક યોજી હતી.…

આઝાદી બાદથી જમ્મુ-કાશ્મીર વિદેશી દળોના નિશાના પર : પીએમ મોદી

વિધાનસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે.…

મહિલાઓ પર અત્યાચાર મુદ્દે પીએમ મોદીએ કહ્યું – જે પણ દોષી હોય તેને બક્ષવામાં ન આવે

કોલકાતામાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાને લઇને આક્રોશ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી…