પ્રથમ વખત એકસાથે 8 રાજ્યપાલ બદલાયા:ગુજરાતના મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના અને વજુભાઈ વાળાનો કાર્યકાળ પૂરો થતાં થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા

આજે દેશમાં ઘણાં રાજ્યમાં રાજ્યપાલને બદલવામાં આવ્યા છે, જેમાં ગુજરાતના મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા હતા.…

મોદીએ કેબિનેટ વિસ્તરણ મુદ્દે અમિત શાહ સહિતના નેતાઓ સાથે બેઠક કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના જનરલ સેક્રેટરી બી.એલ. સંતોષ સહિતના નેતાઓ સાથે લાંબી…

ભારતનું કો-વિન ટેકનોલોજી પ્લેટફોર્મ બધા દેશો માટે નિ:શુલ્ક પ્રાપ્ય : મોદી

નવી દિલ્હી : ભારતના કોવિડ વેક્સિનેશન-કોવિન માટેના ટેકનોલોજી પ્લેટફોર્મને ખુલ્લો સ્ત્રોત બનાવવામાં આવી રહ્યું છે. ટૂંકમાં…

Prime Minister ને મોકલવા માંગો છો તમારી ફરિયાદ? તો જાણી લો શું છે Online Complaint ની આખી પ્રક્રિયા

તમને લાગે કે, હવે કોઈ તમારી ફરિયાદ નથી સાંભળી રહ્યું, સ્થાનિક કક્ષાએ, જિલ્લા કક્ષાએ કે પછી…

વડાપ્રધાનની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવી પોસ્ટ મુકતા યુવાન સામે ગુનો

સુરેન્દ્રનગર : મુળીના યુવાને સોશ્યલ મિડીયામાં ગ્રુપ બનાવીને વડાપ્રધાનની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવી પોસ્ટ મુકતા પોલીસે…

ગુજરાતના નાનકડા ગામને અફઘાનિસ્તાનના રાજદૂતે ચર્ચામાં લાવી દીધુ, પીએમ મોદી પણ જોડાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત ફરીજ મામુંદજઈ (Farid Mamundzay) ની ટ્વીટ કરીને રાજસ્થાન…

National Doctor’s Day : પીએમ મોદી, તબીબ જગતને કરશે સંબોધન, કોરોનાકાળમાં કરેલી સેવાને બિરદાવશે

નેશનલ ડૉક્ટર્સ ડેના દિવસે એટલે કે આજે પ્રધાનમંત્રી મોદી  દેશના મેડિકલ જગત સાથે જોડાયેલા લોકોને સંબોધિત…

આજે વડાપ્રધાન મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક, મહત્વના નિર્ણયો લઈ શકાય છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામા આજે 30મી જૂનના રોજ સાંજે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક મળશે. કોરોના રોગચાળાની સ્થિતિને…

મોદીની મન કી બાત : મિલ્ખાસિંઘ ને યાદ કર્યા, વેક્સિન લગાવો, અફવાઓ પર ધ્યાન ન આપો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રેડિયો પર મન કી બાત કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું છે. આ…

PM મોદીએ કાશ્મીરી નેતાઓને કહ્યું – હું દિલ્હી અને દિલ વચ્ચેનું અંતર ખતમ કરવા માંગુ છું

જમ્મુ-કાશ્મીરને લઈને PM મોદીએ બોલાવેલી સર્વપક્ષીય બેઠક સમાપ્ત થઇ ગઇ છે. આ બેઠક લગભગ સાડા ત્રણ…