PM એ કરી ફ્રી વેક્સિનની ઘોષણા, તો કંગના રનૌત ને થઈ દેશની ચિંતા

ટ્વીટર પરથી કંગના રનૌતનું અકાઉન્ટ ડીલીટ થયા બાદ પંગા ગર્લના વિવાદ ઘટી ગયા છે. જી હા…

પિઝા-બર્ગરની હોમ ડિલિવરી થઈ શકતી હોય તો રાશનની કેમ નહીં?

નવી દિલ્હી : દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારની રાશન ઘરે-ઘરે પહોંચાડવાની યોજનાને કેન્દ્ર સરકારે અટકાવી દીધી…

મમતા vs મોદી : બંગાળમાં હવે વેક્સિન સર્ટિફિકેટ પર હશે CM મમતાનો ફોટો, રોષે ભરાયું BJP

કોરોના વેક્સિનેશન બાદ મળતા સર્ટિફિકેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરને લઈ ભારે વિવાદ ચાલી રહ્યો છે.…

UP CM : યોગી આદિત્યનાથ મોદી-શાહને પડકારીને દિલ્હી ના માર્ગે…

ઉત્તરપ્રદેશમાં છેલ્લા બે સપ્તાહથી જે રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપાના કેન્દ્રીય નેતાઓની શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ…

PM Modi : CBSE ધો.-૧૨ની પરીક્ષા રદ

દેશમાં કોરોનાકાળમાં લગભગ છેલ્લા દોઢ-બે મહિનાથી વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકોની વ્યાકુળતાનો અંત આવી ગયો છે. અંતે…

કેન્દ્ર સાથેના વિવાદ વચ્ચે બંગાળના મુખ્ય સચિવ થયા રીટાયર્ડ, હવે મમતાએ બનાવ્યા મુખ્ય સલાહકાર

કેન્દ્ર સાથેના વિવાદ વચ્ચે બંગાળના મુખ્ય સચિવ અલાપન બંધોપાધ્યાય (Alapan Bandyopadhyay) રીટાયર્ડ થયા છે. ઓડીસા અને…

મોદીની મન કી બાત : તાઉ-તે અને યાસનો ઉલ્લેખ કરતા કહ્યું- આપણે દરેક વાવાઝોડામાંથી બહાર આવ્યા છીએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશની જનતાને સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં મોદીએ…

પશ્ચિમ બંગાળના વિકાસ માટે મોદીના પગમાં પડવા પણ તૈયાર : CM Mamta Benerjee

કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર બદલાની રાજનીતિ કરી રહી…

કોરોનાથી અનાથ થયેલા બાળકોને પીએમ કેર ફંડમાંથી 10 લાખની સહાય મળશે

નવી દિલ્હી : જે બાળકોના માતા પિતાના મોત કોરોનાને કારણે થયા હોય તેમના માટે કેન્દ્ર સરકારે…

30 મિનીટ મોડા પહોચવા છતા મમતા બેનર્જી PM MODI ની બેઠકમાં શામેલ ન થયા

ઓડીસા અને પશ્ચિમ બંગાળ પર ત્રાટકેલા યાસ વાવાઝોડાથી થયેલા નુકસાનનું વડાપ્રધાન મોદીએ નિરીક્ષણ કર્યુ હતું. નુકસાનની…