લોકસભા ચૂંટણી પહેલા કચ્ચાથીવુ ટાપુને લઈ શું હંગામો છે?

 વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ભારતની જનતાને જાણવાનો અધિકાર છે કે, કચ્ચાથીવુ ટાપુ અંગે શું…

કોંગ્રેસ: ભારત જોડો ન્યાય યાત્રા સામે ‘ડખો’

કોંગ્રેસે કહ્યું કે આ યાત્રાને રાજકારણથી કોઈ લેવા દેવા નથી, યાત્રા લોકોના ભલા માટે. કોંગ્રેસ નેતા…

ફક્ત રામભક્તોને જ આમંત્રણ…’ ઉદ્ધવ-રાઉતને અયોધ્યા મંદિરના પૂજારીનો જવાબ

ઉદ્ધવ ઠાકરેના નિવેદન પર અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારીએ નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવુ છે…

પીએમ મોદીનો વિપક્ષ પર વધુ એક પ્રહાર: અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનથી ઘમંડીયા ગઠબંધનનો પર્દાફાશ

પીએમ મોદી: દેશભરમાં નકારાત્મકતા ફેલાવનારાઓને જડબાતોડ જવાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં પ્રાદેશિક પંચાયતી રાજ પરિષદને…

સુરતમાં AAP ના વધુ ૬ કોર્પોરેટર ભાજપમાં જોડાયા

સુરતમાં ફરી રાજકારણ ગરમાયો છે. સુરત આમ આદમી પાર્ટીમાં ફરી મોટું ભંગાણ સર્જાયું છે. AAP ના…

ફોક્સકોન-વેદાંતા પ્રોજેક્ટને લઈ કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિવેદન

હાલમાં મહારાષ્ટ્રમાં ૧.૫૪ લાખ કરોડનો ફોક્સકોન-વેદાંતા પ્રોજેક્ટને લઈ રાજકારણ ગરમાયું છે. વાત જાણે એમ છે કે,…

ગુજરાતનાં દરિયામાંથી ૨૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયું

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે ગુજરાત…

કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા અનિલ જોષીયારાના પુત્રએ કર્યા કેસરિયા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં અરવલ્લીમાં રાજકારણ ગરમાયું છે. કારણ કે, ભિલોડાના ધારાસભ્ય સ્વ. ડૉ. અનિલ જોષીયારાના…

હાર્દિક પટેલની નારાજગી વધી? કોંગ્રેસની ચિંતન શિબિરમાં કેમ ન ગયા?

આગામી થોડા મહિનાઓમાં ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો વ્યાપી રહ્યો છે. ભાજપ,…

નરેશ પટેલ: પ્રશાંત કિશોર મારા સારા મિત્ર છે, રાજકારણમાં જઈશ તો મારો સપોર્ટ કરશે

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રી પર ખૂબ રાજકારણ થઈ રહ્યું છે ત્યારે આજે…