મહારાષ્ટ્ર; ભાજપની સરકાર સામે ત્રીજો મોરચો બનાવવાની કવાયત

કેન્દ્રની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે ત્રીજો મોરચો બનાવવાની કવાયત મહારાષ્ટ્રથી શ્રીગણેશ કર્યા હોવાનું તેલંગણાના…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો એપ દ્વારા વારાણસીના કાર્યકરો સાથે વાતચીત કરી

ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ‘નમો એપ’ દ્વારા તેમના સંસદીય…

કેજરીવાલનું એલાન.. AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માન

આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે મંગળવારે જાણકારી આપતા જણાવ્યું હતું કે ભગવંત માન પંજાબ વિધાનસભા…

શિવસેનાના સાંસદો પણ પીએમ મોદીના આશીર્વાદથી ચૂંટાય છે ! : નારાયણ રાણે

કોંગ્રેસ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Congress Sonia Gandhi) તમામ વિપક્ષી દળોને એક કરવા માટે શુક્રવારે…

૧૯ રાષ્ટ્રીય પક્ષોનું એલાન : ૨૦ સપ્ટે.થી દેશભરમાં કેન્દ્ર સામે ધરણા કરીશું

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ શુક્રવારે વિપક્ષના નેતાઓની સાથે બેઠક યોજી હતી અને ભાજપ સામે એક થવાની…

રજનીકાંતના રાજકારણ માંથી સંન્યાસ , પાર્ટી ના સદસ્યો પણ વિખેરાયા

દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપર સ્ટાર રજનીકાંતે આખરે રાજકારણને કાયમ માટે અલવિદા કહેવાનુ નક્કી કરી લીધુ છે.…

PM મોદીએ આખરે કેમ બદલી નાખવી પડી પોતાની ટીમ? તેની પાછળની રણનીતિ ખાસ સમજો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીમંડળનું અત્યાર સુધીનું સૌથી મોટું વિસ્તરણ કર્યું છે. બધા મળીને આ વખતે…

2024માં તાનાશાહ સરકારનો અંત આવશે લાંબા સમય બાદ લાલુએ સભા સંબોધી

પટના : લાંબી માંદગી અને જેલમાંથી બહાર આવ્યા બાદ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે પોતાનું પહેલુ…

પંજાબમાં સિધ્ધુને નાયબ મુખ્યમંત્રી બનાવવા CM અમરિન્દર સિંહની સંમતિ

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ પક્ષના રાજ્ય એકમમાં ઘેરાયેલા સંકટના નિવારણ માટે આગામી સપ્તાહે દિલ્હી જશે.…

ભાજપની ટોચની નેતાગીરીમાં આગામી વર્ષે પાંચ રાજ્યોની ચૂંટણી અંગે મનોમંથન

નવી દિલ્હીઃ આગામી વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે ત્યારે ભાજપની ટોચની નેતાગીરી અત્યારથી જ…