ગુજરાત મંત્રીમંડળ માં વિસ્તરણની હલચલ

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણની ગતિવિધિ તેજ થઈ રહી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. આ સાથે…

15મી જૂને ભાજપના ધારાસભ્યોની બેઠક, ચૂંટણીલક્ષી ચર્ચા થઇ શકે છે

અમદાવાદ : કોરોનાની ગતિ મંદ પડતાં ગુજરાતમાં રાજકીય ગતિવિધી તેજ બની છે.એક બાજુ, કોંગ્રેસે પ્રદેશ પ્રભારી,પ્રદેશ…

ઇઝરાયેલમાં નવી સરકારની તૈયારી : ગઠબંધનમાં જુદી જુદી વિચારધારાની 8 પાર્ટી

ઇઝરાયેલ 2 વર્ષમાં પાંચમી ચૂંટણી તરફ જવાથી બચી ગયું છે. 12 વર્ષ વડાપ્રધાન રહેલા બેન્જામિન નેતન્યાહુ…

ઇઝરાયેલમાં સત્તા પરિવર્તન:વિરોધી પક્ષો વચ્ચે ગઠબંધન પર સંમતિ, 12 વર્ષથી સત્તા પર રહેલા નેતન્યાહુનું શાસન સમાપ્ત

ઇઝરાયેલના ચાલી રહેલ ઘમસાણ વચ્ચે વિપક્ષી રાજકીય પાર્ટીઓ વચ્ચે ગઠબંધન બાબતે સંમતિ થઈ ગઈ છે. ત્યાર…

નવજોત સિદ્ધુનું મોટું એલાન:કાલે પટિયાલા અને અમૃતસરમાં સિદ્ધુ પોતાના નિવાસસ્થાને કાળા ઝંડા ફરકાવશે, CM અમરિન્દર સિંહને ખુલ્લો પડકાર

પંજાબ સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ ખેડૂત આંદોલન મામલે મુખ્યમંત્રી કેપ્ટન…

કામરેજના ધારાસભ્ય ઝાલાવાડિયાએ કોરોના દર્દીના બોટલમાં ઇન્જેક્શન માર્યું

સુરત : માત્ર છ ચોપડી જ ભણેલા કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયા કોરોનાની ગંભીર સ્થિતિમાં સુરતના સરથાણા કોવિડ…

કોરોનાથી 15 દિવસમાં ચાર ધારાસભ્યોના અવસાન, એક વર્ષમાં 13 રાજનેતાઓના નિધન

Uttar Pradesh  માં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. જેમાં રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેરમાં હજારો…

પ્રશાંત કિશોરે સન્યાસ લીધો, હવે રાજકીય પક્ષો માટે ઈલેક્શન સ્ટ્રેટેજી બનાવવાનુ કામ નહીં કરે

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી માટે ચૂંટણીની રણનીતિ ઘડનારા પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી સાચી પડતી દેખાઈ રહી છે…

રાજકારણમાં આ ૧૧ ગ્લેમરસ મહિલા રાજનેતાઓ વિશે ખાસ જાણો

નવી દિલ્હી: દુનિયાના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલી સ્કોર્પિયો અને સચિન વાઝે મામલે મહારાષ્ટ્ર સરકાર…