પ્રશાંત કિશોરે સન્યાસ લીધો, હવે રાજકીય પક્ષો માટે ઈલેક્શન સ્ટ્રેટેજી બનાવવાનુ કામ નહીં કરે

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી માટે ચૂંટણીની રણનીતિ ઘડનારા પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી સાચી પડતી દેખાઈ રહી છે…

Viral Audio: અમિત માલવિયના દાવા પર પ્રશાંત કિશોરનો જવાબ, કહ્યું- આખી વાતચીત સાર્વજનિક કરો

ભાજપના આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયના દાવા અંગે ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે પણ પ્રતિક્રિયા આપી છે.…