પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું કરશે ઉદ્વઘાટન

પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણી માટે ભાડજથી ઓગણજ  સર્કલ વચ્ચે તૈયાર કરાયેલા પ્રમુખસ્વામીનગરની તૈયારીઓ પૂર્ણ થઇ…