વર્લ્ડ લિડર્સના સર્વેમાં ૭૬% અપ્રૂવલ રેટિંગ સાથે પ્રધાનમંત્રી પ્રથમ ક્રમાંકે રહ્યા

ડિસિઝન ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટે ‘ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ ટ્રેકર’ બહાર પાડ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગ્લોબલ…

ગણેશ ચતુર્થીએ નવા સંસદ ભવનના થશે ‘શ્રી ગણેશ’

ગણેશ ચતુર્થીએ નવા સંસદ ભવનના થશે ‘શ્રી ગણેશ’, વિશેષ સત્રના બીજા દિવસથી કાર્યવાહી શરૂ થશે .…

પૂણેમાં પીએમ મોદીએ કર્યો લાંબો રોડ શો

પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્રના પુણેમાં એક રોડ શો કર્યો હતો જેમાં તેમને એક ઝલક મેળવવા માટે લોકોએ…

‘કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટી’ના ૮૭ કોર્ષમાં ૮૨૭૦ જેટલા વિદ્યાર્થીઓનો કૌશલ્ય વિકાસ

સમગ્ર વિશ્વમાં વર્ષ ૨૦૧૪થી દર વર્ષે ૧૫મી જુલાઈના રોજ ‘વિશ્વ યુવા કૌશલ્ય દિવસ’ ઉજવવામાં આવે છે.…

પીએમ મોદીએ સિકલ સેલ એનિમીયા મિશન પોર્ટલ લોન્ચ કર્યું

પ્રધાનમંત્રી મોદીએ મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાં નેશનલ સિકલ સેલ એનિમીયા મિશનનો પ્રારંભ કર્યો છે. ટીબીના ખાતમા બાદ…

પ્રધાનમંત્રી મોદીએ ખેડૂતો-ખેતી માટે જાહેર કર્યાં આંકડા

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેમની સરકાર દર વર્ષે ખેડૂતો-ખેતી માટે ૬.૫ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી…

ભોપાલમાં ભાજપ કાર્યકરોને પીએમ મોદીનું સંબોધન

એમપીના ભોપાલમાં ભાજપ કાર્યકરોને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ દેશની સૌથી ચર્ચિત એવા યુનિફોર્મ સિવિલ કોડને લઈને…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૮ જૂને મન કી બાત કાર્યક્રમમાં દેશવિદેશના લોકો સાથે તેમના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી મોદીએ કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો માંગ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૮ જૂને આકાશવાણી પરથી પ્રસારિત…

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ: પીએમ મોદીનું ટ્વીટ

પીએમએ કહ્યું કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત માટે કોંગ્રેસ પાર્ટીને અભિનંદન. લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેલ્લારી અને તુમકુરુમાં જનસભાને સંબોધિત કરશે

અમિત શાહ આજે કર્ણાટકના રાયચુરમાં બે જનસભા કરશે   કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક…