દાનમાં સર્વશ્રેષ્ઠ દાન એ વિદ્યાદાન છે, વિદ્યા હંમેશા વહેંચવાથી વધે છે: મુખ્યમંત્રી

વડોદરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી શાળાઓને ગુણવત્તાસભર બનાવવા જ્ઞાન સંગમ પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો.…

ભારત આગામી વર્ષોમાં ઉડ્ડયન ક્ષેત્રે ત્રીજા સૌથી મોટા વૈશ્વિક બજાર તરીકે ઉભરી આવશેઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

એર ઈન્ડિયા અને એરબસ વચ્ચેના કરાર અંગે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે વર્ચ્યુઅલ મીટિંગને સંબોધતા, પ્રધાનમંત્રી…

પ્રધાનમંત્રી બેંગ્લુરુમાં યેલહંકા સ્થિત વાયુ સેના સ્ટેશન પર ૧૪ મા એરો ઈન્ડિયા ૨૦૨૩નું ઉદ્દઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે જશે. પ્રધાનમંત્રી બેંગ્લુરુમાં યેલહંકા સ્થિત વાયુ સેના સ્ટેશન પર ૧૪…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજસ્થાન અને કર્ણાટકની બે દિવસીય મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજસ્થાન અને કર્ણાટકની બે દિવસીય મુલાકાતે જશે. ૧ર મી ફેબ્રુઆરીએ તેઓ દૌસા…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની મુલાકાતે, કરશે વિવિધ યોજનાઓનું ઉદ્દઘાટન

પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટના ઉદ્દઘાટનની સાથે મુંબઈમાં વંદે ભારત ટ્રેનને આપશે લીલી ઝંડી દેશના…

અમારી સરકારે ગરીબો માટે પ્રાથમિકતા સાથે યોજનાઓ બનાવી અને તેમની સેવા કરી છે: રાજ્ય સભામાં મોદીજીનું સંબોધન

રાજ્યસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારે હોબાળા વચ્ચે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપ્યો…

તુર્કી-સીરિયામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધ્યો, અત્યાર સુધીમાં ૧૫૦૦ થી વધુ લોકોના મૃત્યુ

તુર્કી – સીરિયામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધ્યો છે. મૃત્યુઆંકની વાત કરીએ અત્યાર સુધીમાં ૧૫૦૦ થી વધુ…

કર્ણાટકના તુમકુરૂ ખાતે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમીટેડના હેલિકોપ્ટર બનાવવા માટેની ફેક્ટરીનું લોકાર્પણ

કર્ણાટકના તુમકુરૂ ખાતે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમીટેડના હેલિકોપ્ટર બનાવવા માટેની ફેક્ટરીનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયું.…

ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ OECD સાથે એગ્રીમેન્ટ કરનારૂં દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત

ગુજરાતની ૨૦ હજાર જેટલી સરકારી શાળાઓમાં અદ્યતન ફિઝીક્લ, ડિઝીટલ અને લર્નીંગ ઇન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન દ્વારા દેશના સૌથી…

રાહુલ ગાંધીનો પ્રધાનમંત્રી મોદીને પત્ર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કાશ્મીરી પંડિતોની સમસ્યાઓને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક…