પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા

વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકપ્રિયતાને લઈને વિશ્વભરના દિગ્ગજોને પાછળ મુકી દીધા છે.…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કૃષ્ણગુરુ એકનામ અંખડ કીર્તન સમારોહમાં લેશે ભાગ

પરમગુરૂ કૃષ્ણગુરૂ ઇશ્વરે વર્ષ ૧૯૭૪ માં આસામના બરપેટામાં કરી હતી કૃષ્ણગુરૃ સેવાશ્રમની કરી હતી સ્થાપના પ્રધાનમંત્રી…

દિલ્હીમાં ભાજપની પત્રકાર પરિષદમાં મેઘાલય વિધાનસભા ચૂંટણી માટે ૬૦ ઉમેદવારોની યાદી જાહેર

નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે આજે દિલ્હીમાં ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં…

મુસાફરો માટે દમણથી મુંબઇ અને દીવથી સોમનાથની હેલિકોપ્ટર સેવાનો કરાયો પ્રાંરભ

પ્રવાસન ઉદ્યોગ સાથે વેપાર ઉદ્યોગોને પણ થશે ફાયદો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૧૮ માં દમણ…

ભારત એક વિશ્વસનીય અને મૂલ્યવાન મિત્ર છે: માલદીવના રાષ્ટ્રપતિ

માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે કહ્યું છે કે ભારત સાથે તેમના દેશની ભાગીદારી પરસ્પર વિશ્વાસ પર…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી: બજેટ પ્રથમવાર અનેક પ્રોત્સાહક યોજનાઓ લઈને આવ્યું છે

બજેટ પર પ્રતિક્રિયા આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ બજેટ પ્રથમવાર અનેક પ્રોત્સાહક યોજનાઓ લઈને…

વર્ષ ૨૦૨૩ – ૨૪ નું બજેટ કેવું હશે ?

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે મંગળવારે બજેટ સત્ર દરમિયાન આર્થિક સર્વે રજૂ કર્યો. એ મુજબ ૨૦૨૩ –…

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૭૫મી પુણ્યતિથી નિમિત્તે સમગ્ર રાષ્ટ્ર બાપુને આપી રહ્યું છે ભાવભિની શ્રદ્ધાજંલિ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે ૭૫ મી પુન્યતિથી છે. તેમની પુન્યતિથીએ દરવર્ષે શહિદ દિવસ મનાવવામાં આવે છે.…

પ્રધાનમંત્રી એ રાજસ્થાનના ભીલવાડામાં દેવનારાયણજીના જન્મસ્થળની મુલાકાત લીધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનની મુલાકાતે છે. પ્રધાનમંત્રી રાજસ્થાનના ભીલવાડામાં ભગવાન શ્રી દેવનારાયણજીના એક હજાર એકસો અગિયારમાં…