પ્રધાનમંત્રી આજે પાલિતાણા, અંજાર, જામનગર અને મહેસાણામાં જનસભાને સંબોધિત કરશે

ગુજરાત વિધાનસભાનાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ પોતાની જીતનો દાવો કરી…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસના કાર્યક્રમને સંબોધિત કર્યું

વર્ષ ૧૯૪૯ માં બંધારણ સભામાં ભારતના બંધારણના સ્વીકારની સ્મૃતિમાં  ૨૬ નવેમ્બરે  બંધારણ દિવસની ઉજવણી થાય છે.…

પ્રધાનમંત્રી આજે વિધાનસભા ચૂંટણીને લઈ સુરેન્દ્રનગર, જંબુસર અને નવસારી ખાતે જનસભા ગજવશે

  ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો છે. તમામ રાજકીયપક્ષોના નેતાઓ મતદારોને આકર્ષવા…

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ૩ દિવસ ગુજરાતના પ્રવાસે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ તરફથી પ્રચાર-પ્રસાર વધુ તેજ થયો છે. ત્યારે…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં ડોની પોલો એરપોર્ટનું ઉદ્ધાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અરૂણાચલ પ્રદેશના ઇટાનગરમાં પ્રથમ ગ્રીન ફિલ્ડ ‘ડોની પોલો’  એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.…

“નો મની ફોર ટેરર” બેઠકમાં પ્રધાનમંત્રી તેમજ ગૃહમંત્રીનું વિશ્વને સંબોધન

આતંકવાદ મેળવે છે અલગ અલગ સ્વરૃપે નાણાંકીય ભંડોળ || જેમાં ક્રિપ્ટો કરન્સી, ડાર્ક વેબ પર ચાલતી…

પ્રધાનમંત્રી ૧૮ નવેમ્બરે કાઉન્ટર-ટેરરિઝમ ફાઇનાન્સિંગ પર ત્રીજી ‘નો મની ફોર ટેરર’ મંત્રી સ્તરીય પરિષદમાં ઉદ્ઘાટન સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૮ મી નવેમ્બરે સવારે ૦૯:૩૦ વાગ્યે નવી દિલ્હીની હોટેલ તાજ પેલેસ ખાતે ત્રીજી…

આમ આદમી પાર્ટી – કોંગ્રેસને પછાડવા ભાજપની ખાસ કાર્પેટ બોમ્બિંગ રણનીતિ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત…

પ્રધાનમંત્રી જી – ૨૦ શિખર પરિષદમાં ભાગ લેવા આજથી ૩ દિવસ ઇન્ડોનેશિયાની મુલાકાતે જવા રવાના થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના બાલીમાં ૧૭ મી જી – ૨૦ શિખર પરિષદમાં ભાગ લેવા રવાના થશે. પ્રધાનમંત્રી…

પ્રધાનમંત્રીએ ગણિતશાસ્ત્રી આરએલ કશ્યપના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગણિતશાસ્ત્રી અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત  આરએલ કશ્યપના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો…