પ્રધાનમંત્રીએ વિશાખાપટ્ટનમ ખાતે બહુવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોની મુલાકાતે છે. પ્રધાનમંત્રી કર્ણાટક અને તમિલનાડુના પ્રવાસ બાદ…

પ્રધાનમંત્રી આજે દિલ્હી ખાતે ‘ઈન-સીટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ’ હેઠળ ૩,૦૨૪ ફ્લેટનું ઉદ્ઘાટન કરશે

પ્રોજેક્ટ વધુ સારું અને સ્વસ્થ જીવન પર્યાવરણ પ્રદાન કરશે   પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલકાજી, દિલ્હી ખાતે…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે માનગઢની મુલાકાતે, ભીલ આદિવાસીઓની સભાને સંબોધન કરશે

માનગઢ હિલ એ અરવલ્લી પર્વતમાળાનો એક ભાગ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ૧ નવેમ્બર, ૨૦૨૨ ના…

સુરક્ષા બળના ONGC એકમ દ્વારા અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

તમામ સરકારી ઓફિસો અને વિભાગોમાં ખાસ સ્વચ્છતા અભિયાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત સ્પેશ્યલ કેમ્પેઈન ૨.૦…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના નવા પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે વાત કરી

યુકેના પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના નવા પ્રધાનમંત્રી ઋષિ…

ગુજરાત ૧૦૦ % ‘હર ઘર જલ’ રાજ્ય તરીકે જાહેર, રાજ્યના દરેક ઘરમાં પીવાનું પાણી પહોંચ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સિદ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતને…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩૧ ઓક્ટોબર અને પહેલી નવેમ્બરે ગુજરાતની મુલાકાતે

પ્રધાનમંત્રી ૩૧ ઓક્ટોબરે ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપશે.   પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી આગામી ૩૧ ઓક્ટોબર અને ૧…

પ્રધાનમંત્રી આજે ૧૦ લાખ કર્મચારીઓ માટે ભરતી અભિયાન – રોજગાર મેળાનો પ્રારંભ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા ૧૦ લાખ કર્મચારીઓ માટે ભરતી અભિયાન – રોજગાર મેળાનો…

પ્રધાનમંત્રીએ કેદારનાથ ધામમાં કરી પૂજા અર્ચના, કેદારનાથ રોપ વે પરિયાજનાનો કર્યો શિલાન્યાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉતરાખંડના પ્રવાસ દરમ્યાન આજે કેદારનાથ અને બદ્રીનાથની યાત્રાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉતરાખંડના પ્રવાસ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૧ ઓક્ટોબરે ઉત્તરાખંડની મુલાકાતે, કેદારનાથ રોપ-વે પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે

કેદારનાથમાં રોપ – વે લગભગ ૯.૭ કિલોમીટર લાંબો હશે અને તે ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડશે. પ્રધાનમંત્રી…