રાહુલ ગાંધીને મળ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામું પાછું ખેંચી લીધું, પીસીસી પ્રમુખ તરીકેની ફરજો ફરી શરૂ કરશે

પંજાબ કોંગ્રેસના વડા નવજોત સિંહ સિદ્ધુએ શુક્રવારે પાર્ટી નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી અને રાજીનામું…

પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરસિંહએ કોંગ્રેસ છોડવાનો સંકેત આપ્યો

પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે (Captain Amarinder Singh), કોંગ્રેસ પક્ષ છોડવાનો સંકેત આપ્યો છે. તેમણે…

સિદ્ધુના રાજીનામા બાદ ચાહકોના મનમાં સવાલ, શું હવે કપિલના શોમાં પરત ફરશે?

પંજાબ કોંગ્રેસમાંથી (Punjab Congress) નવજોત સિંહ સિદ્ધુએ (Navjot Singh Sidhu) રાજીનામું આપ્યા બાદ ભારે હંગામો થયો.…

આજે પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની કરશે શપથ ગ્રહણ

Punjab CM Oath Ceremony: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Congress Leader Rahul Gandhi )પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત…

મલવિંદરસિંહ માલીએ ઇંદિરા ગાંધીનું એક સ્કેચ શેર કરીને વિવાદ છેડયો

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધૂના સલાહકાર મલવિંદરસિંહ માલીએ પૂર્વ વડાંપ્રધાન અને કોંગ્રેસના નેતા ઇંદિરા ગાંધીનું એક…

પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે નવજોત સિંહ સિદ્ધુને નિયુક્ત કરાયા.

પંજાબમાં છેલ્લા કેટલાક સમયથી નવજોત સિંહ સિદ્ધૂ અને મુખ્યમંત્રી અમરિંદર સિંહ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.…