રાજકોટ જિલ્લામાં ‘નલ સે જલ’ અંતર્ગત લક્ષ્યાંક પહેલા જ ૧૦૦ % નળજોડાણની કામગીરી પૂર્ણ: મંત્રી કુંવરજી બાવળીયા

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ વિધાનસભામાં રાજકોટ જિલ્લામાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત કરાયેલ કામગીરીની માહિતી…

શું થશે સૌરાષ્ટ્રનું ? ૧૪૧ ડેમોમાં ૩૦% પણ પાણી નથી

કાળઝાળ ગરમી વચ્ચે સમગ્ર રાજ્યમાં પીવાના પાણીન સ્થિતિ અંગે રાજ્ય સરકાર સબ સલામત હોવાના દાવાતો કરી…

ધોરણ ૧૨ સાયન્સના ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો આવ્યો અંત,ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૭૨.૦૨ % પરિણામ થયું જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જેની…

રાજકોટ જિલ્લાની કાયદો વ્યવસ્થાની કમીટીની બેઠક મળી

રાજકોટ જિલ્લા કાયદો વ્યવસ્થા કમીટીની બેઠક જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ…