પુરીમાં સતત બીજીવાર શ્રદ્ધાળુઓ વગર ભગવાન જગન્નાથની રથયાત્રા, સમગ્ર શહેરમાં કરફ્યૂ લાગુ

પુરીમાં સતત બીજીવાર શ્રદ્ધાળુઓની હાજરી વગર ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આ સાથે જ જિલ્લા પ્રશાસને રવિવારે રાતે…

Ahmedabad : આજે ભગવાન જગન્નાથ સોનાવેશમાં આપશે દર્શન, CM વિજય રૂપાણી કરશે જગન્નાથની વિશિષ્ટ પુજા

ભગવાન જગન્નાથની રથયાત્રાના ભાગ રૂપે દર વખતે પરંપરાગત  રીતે ભગવાનને સોનાના વેશની પૂજા કરવામાં આવે છે.…

નાથની નેત્રોત્સવ વિધિ : રથયાત્રા પહેલા ભગવાનના આંખે પાટા બંધાયા

ભક્તો આતુરતાથી ભગવાન જગન્નાથની રથયાત્રાની રાહ જોઈને બેસ્યા હતા, તે ઘડી હવે આવી ચૂકી છે. સોમવારે…

રથયાત્રા માત્ર 5 કલાકમાં પૂરી થશે : 60-60 ખલાસી ભાઇઓ તબક્કાવાર રથ ખેંચશે

અમદાવાદ : અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરથી નીકળનારી 144મી રથયાત્રા કોવિડ ગાઇડલાઇન્સ સાથે કેવી રીતે યોજવી તેના…

જગતના નાથ આ વખતે ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’ સાથે નગરચર્યાએ નીકળશે

અમદાવાદના પ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીના મંદિરથી આ વખતે અષાઢી બીજે ૧૪૪મી રથયાત્રા યોજાશે કે કેમ અને યોજાશે…

રથયાત્રાની જાહેરાત બાકી, પણ આખા રુટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો

રથયાત્રા બાબતે બુધવારની કેબિનેટ બેઠક અને કોરોના અંગેની કોર કમિટીની બેઠકમાં મુખ્યમંત્રી ના અધ્યક્ષસ્થાને વિસ્તૃત ચર્ચા…

અમિત શાહ રથયાત્રા પૂર્વે મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે

અમદાવાદ : અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરથી અષાઢી બીજના રથયાત્રા નીકળે તે હવે લગભગ નિશ્ચિત છે ત્યારે…

કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ રથયાત્રા અંગે નિર્ણય લેવાશે : પ્રદીપસિંહ જાડેજા

કોરોના વાયરસના કારણે અમદાવાદમાં લગભગ દોઢ સદીથી ચાલી આવતી ભગવાન જગન્નાથની રથયાત્રાની પરંપરા ગત વર્ષે તુટી…