સંઘર્ષ સમાપ્ત કરવા માટે રાજનૈતિક પ્રક્રિયા સુનિશ્ચિત કરવી આપણા હિતમાં છે: ડૉ.એસ.જયશંકર

UAE માં ઈન્ડિયા ગ્લોબલ ફોરમમાં વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે ભારત અને યુએઈ વચ્ચેના સંબંધોને મહત્વકાંક્ષી ગણાવ્યા છે. વિદેશમંત્રીએ…

PM મોદી શિંજો આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા અને જાપાનના PM ફુમિયો કિશીંદા સાથે દ્વિપક્ષીય વાતચીત કરી

બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા પર વિચારનું ફળદાયી આદાન પ્રદાન કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી…

શ્રીલંકામાં આવેલા આર્થિક સંકટમાં ભારતે કરેલી મદદને શ્રીલંકાના પ્રધાનમંત્રીએ બિરદાવી

શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનીલ વિક્રમસિધે આર્થિક સંકટની મુશ્કેલભર્યા સમયમાં ભારત દ્વારા આપવામાં આવેલ સહાયને બિરદાવી છે. વિક્રમસિધેએ…

ઈતિહાસમાં પ્રથમ વખથ ભારતના રાષ્ટ્રપતિ જમૈકા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇંસના પ્રવાસે

  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દેશોના પ્રવાસે રવાના થઇ ચુક્યા છે. રાષ્ટ્રપતિ ૧૫થી ૨૧/૦૫/૨૦૨૨ સુધી જમૈકા,…

વિદેશમંત્રી એસ.જયશંકરે ભૂતાનના પ્રવાસ દરમિયાન ભૂતાનના પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત

વિદેશમંત્રી એસ.જયશંકરે ભૂતાનના પ્રવાસ દરમિયાન ત્યાંના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. બન્ને વચ્ચેની બેઠકમાં વર્તમાન વૈશ્વીક…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આર્થિક સહયોગ અને વેપાર કરાર

ભારત-ઓસ્ટ્રેલિયા ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ પર વર્ચ્યુઅલ એગ્રીમેન્ટ બાદ પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું…