જામનગરમાં બનશે ગ્રીન એનર્જી હબ, રિલાયંસ કરશે 60 હજાર કરોડનું રોકાણ

આજે એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણી માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ ભારતની સૌથી મૂલ્યવાન કંપની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ …

સાઉદી અરામકોના ચેરમેન યાસીર અલ રૂમાયનને રિલાયન્સ બોર્ડમાં કરાયા સામેલ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ (RIL)ની આજે સતત બીજા વર્ષે ઓનલાઈન યોજાયેલી 44મી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં…

અનિલ અંબાણી, તેની પત્ની અને બે પુત્રોનાં સ્વિસ બેન્ક ખાતાંની વિગતો ભારતને આપવા સ્વિટ્ઝર્લેન્ડ કોર્ટે મંજૂરી આપી

સ્વિસ ફેડરલ કોર્ટે અનિલ અંબાણી, તેની પત્ની ટીના અંબાણી અને તેમનાં બે સંતાનોનાં બેન્ક અકાઉન્ટની વિગતો…

રિલાયન્સ ફાઉન્ડેશન મુંબઈમાં 775 પથારી મફત આપવામાં આવશે

કાળમુખો કોરોના દિવસેને દિવસે વધુ વિકરાળ બની રહ્યો છે. આવી પરિસ્થિતીમાં જરૂરિયાતમંદોની મદદ માટે કેટલીક સામાજિક…

મુકેશ અંબાણીના સંઘર્ષથી સફળતાના શિખરો સર કરવા સુધીની કહાની

મુકેશ અંબાણી ભારતની એવી પ્રતિષ્ઠિત વ્યક્તિ જેણે ન માત્ર પોતાની વૈભવી જીવનશૈલીથી અન્યને પ્રભાવિત કર્યા છે…

Mukesh Ambani કરશે કોરોના દર્દીઓ ની સહાય ; જામનગરની રિફાઇનરીમાં Oxygen બનાવી ફ્રી માં સપ્લાય કરશે

ઘણા રાજ્યોની સ્થિતિ કોરોના રોગચાળા વચ્ચે વણસી છે. હોસ્પિટલોમાં ઓક્સિજન સિલિન્ડર અને બેડની ભારે અછત છે.…

એક મહિનાથી મુકેશ અંબાણી સહપરિવાર રિલાયન્સ ટાઉનશિપના બંગલામાં, એન્ટિલિયા છોડવાનું કારણ વઝેપ્રકરણ કે કોરોના?

રિલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર છેલ્લા એક મહિનાથી મુંબઈ છોડીને જામનગરમાં છે. અંબાણી…

જામનગરની રિલાયન્સ રિફાઇનરી મહારાષ્ટ્રમાં અછત હોવાથી 100 મેટ્રિક ટન ઓક્સિજન મોકલશે!

એકતરફ ગુજરાતમાં કોરોના વાયરસથી લોકો સંક્રમિત થઈને ઓક્સિજન માટે વલખાં મારી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના…