માર્ગ અકસ્માત અંગે ગડકરીએ શું કરી જાહેરાત ?

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશભરમાં માર્ગ અકસ્માતનો ભોગ બનનારા લોકો માટે કેશલેસ ટ્રીટમેન્ટ (મફત સારવાર)…

અકસ્માત બાદ વાહન ચાલક સ્થળ પરથી ભાગી શકશે નહીં

હવે માર્ગ અકસ્માત બાદ વાહન ચાલક અકસ્માત બાદ સ્થળ પરથી ભાગી શકશે નહીં, નવી જોગવાઈઓ અનુસાર…

પશ્ચિમ કેન્યામાં માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા ૫૧ના મોત, ૩૨ ઘાયલ

શુક્રવારે પશ્ચિમ કેન્યાના લોન્ડિયાનીમાં એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા ૫૧ લોકો માર્યા ગયા હતા જ્યારે એક…

ભારતનો સ્ટાર ક્રિકેટર રિષભ પંતને વધુ સારવાર માટે મુંબઈ ખસેડાશે

ભારતનો સ્ટાર ક્રિકેટર રિષભ પંત રોડ અકસ્માતનો ભોગ બન્યો હતો. રૂરકી પાસે કાર અકસ્માતમાં તેને ગંભીર…

પ્રધાનમંત્રીએ યુપીના મથુરામાં માર્ગ અકસ્માતને કારણે થયેલા જાનહાનિ પર કર્યો શોક વ્યક્ત

યુપીના મથુરામાં મોટો અકસ્માત થયો છે. યમુના એક્સપ્રેસ-વે ઉપર થયેલા ભયાનક અકસ્માતમાં ૭ લોકોના મોત થયા…

ભાવનગર પોલીસ કોન્સ્ટેબલના દિલ્હી-જયપુર હાઈવે પર અકસ્માતમાં મોત

જયપુર હાઈવે પાસે ભાવનગર પોલીસને અકસ્માત નડ્યો છે. આ રોડ અકસ્માતની ઘટનાના કારણે ગુજરાત પોલીસમાં શોકનો…

CM ભુપેન્દ્ર પટેલે અરણેજ બગોદરા હાઇવે પર માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકો માટે આર્થિક સહાયની જાહેરાત કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે જીવલેણ અકસ્માત માં મૃત્યુ પામનાર વ્યક્તિઓના પરિવારની સહાય માટે મહત્વની જાહેરાત…

તુફાન ગાડીમાં સવાર વિદ્યાર્થીઓની ગાડી ટ્રકમાં ઘુસી જતા જીવલેણ અકસ્માત સર્જાયો

અમદાવાદ શહેરના બગોદરા હાઈવે પર આજે સવારે ખૂબ જ ભયાનક અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ત્રણનાં મોત…

બિહારના લખીસરાયમાં જીવલેણ અકસ્માતમાં ૬ લોકોના મૃત્યુ, મૃત્યુ પામનારાઓમાંથી ૫ સુશાંતસિંહ રાજપુતના સબંધી

બિહારમાં લખીસરાયના સિકન્દરા-શેખપુરાની પાસે એક ટ્રક અને કાર વચ્ચે જીવલેણ અકસાત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૬…

રાજસ્થાનમાં બાડમેર-જોધપુર હાઈ-વે પર બસ અને ટ્રક વચ્ચે સર્જાયો જીવલેણ અકસ્માત, ૧૦ થી વધુ જીવતા લોકો જીવતા સળગી ગયા

રાજસ્થાનના બાડમેરમાં બસ અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૧૦થી વધુ લોકોના મૃત્યુ…