કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી લાગ્યો ઝટકો

સુપ્રીમ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે ૧ જૂન સુધી શરતી વચગાળાના જામીન આપ્યા…

સુપ્રીમ કોર્ટે કેજરીવાલને આપ્યા ૧ જૂન સુધીના વચગાળાના જામીન

કેજરીવાલ ચૂંટણી પ્રચાર કરી શકશે.  દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સંબંધીત મની લોન્ડ્રિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ…

ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલને જામીન મળી શકે?

સુપ્રીમ કોર્ટે ઈડીને શું કહ્યું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લિકર પોલિસી માં કથિત મની લોન્ડ્રિંગના કેસમાં…

કોવિશીલ્ડનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો

તપાસ સમિતિ બનાવવા માંગ.. યુકેની ફાર્માસ્યુટિકલ જાયન્ટ એસ્ટ્રાઝેનેકા  લંડન હાઈકોર્ટમાં સ્વીકાર્યું કે તેની કોવિડ વેક્સીનને કારણે…

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: EVM-VVPATને મેચ કરવાની જરૂર નથી

સુપ્રીમ કોર્ટએ તમામ અરજીઓ ફગાવી. સુપ્રીમ કોર્ટે EVM-VVPAT ને મેચ કરવાની માગ કરતી અરજીઓ પર મહત્ત્વપૂર્ણ…

અમારી ભૂલ થઇ ગઈ’ પતંજલિએ અખબારોમાં મોટી સાઈઝનું માફીનામું છપાવ્યું

પતંજલિ આર્યુવેદની ભ્રામક જાહેરાતો અંગેના કેસની સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટએ ગઈ કાલે પતંજલિ આયુર્વેદ લિમિટેડના કો-ફાઉન્ડર…

સુપ્રીમ કોર્ટે ફરી બાબા રામદેવને લગાવી ફટકાર

પતંજલિ ભ્રામક જાહેરાત મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બાબા રામદેવ અને આચાર્ય…

આપ સાંસદ સંજય સિંહને ચૂંટણી પહેલા મોટી રાહત

લિકર કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને જામીન મળ્યા…

જ્ઞાનવાપી મામલે મુસ્લિમ પક્ષને ‘સુપ્રીમ’ ઝટકો

સુપ્રીમ કોર્ટે: હાલમાં પૂજા અને નમાઝ બંને પોત-પોતાની જગ્યાએ ચાલુ રહે.  સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના…

કેજરીવાલની ધરપકડ અંગે તાત્કાલિક સુનાવણી કરવા સુપ્રીમકોર્ટ સહમત

સુપ્રીમ કોર્ટમાં અરવિંદ કેજરીવાલના કેસની વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી, દિલ્હી વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર સ્થગિત…