તાઉ તે વાવાઝોડાથી થયેલા નુકસાનને લઈને રિસર્વે નહી કરવામાં આવે

હમણાં આવેલ તાઉ-તે વાવાઝોડાથી નુકશાનને લઈને રિસર્વે સહિતની માંગ પર સરકારે સ્પષ્ટતા આપી છે અને શિક્ષણ…

cyclone tauktae ના અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે ગુજરાત સરકાર ની 500 કરોડની રાહત પેકેજની જાહેરાત

cyclone tauktae થી અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે ગુજરાત સરકારે આજે 500 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી…

વાવાઝોડાને કારણે ગુજરાતને 5 હજાર કરોડથી વધુ નુકસાનીનો પ્રાથમિક અંદાજ, સૌથી વધુ ચાર જિલ્લામાં કૃષિ અને ઉર્જા વિભાગની તબાહી વધુ

ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાંના કારણે સૌથી વધુ નુકસાન કૃષિ અને ઉર્જા વિભાગને થયું છે. તેમાં પણ ગીર…

દેશમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

તૌકતે વાવાઝોડા બાદ દેશમાં વધુ એક વાવાઝોડુ ત્રાટકે તેવી શક્યતા છે. હવે પશ્ચિમ બંગાળ પર વધુ…

CM વિજય રૂપાણી ની જાહેરાત, કેન્દ્ર સરકારની સહાય ઉપરાંત મૃતકોના પરિજનોને 4 લાખ રૂપિયાની સહાય અપાશે

રાજય સરકારે વાવાઝોડામાં મૃતકોના પરિવારજનો માટે મહત્વની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ જાહેરાત કરી…

વાવાઝોડાથી થયેલી તારાજીનું નિરીક્ષણ કરવા પ્રધાનમંત્રી આજે ગુજરાતમાં

અમદાવાદ : ટૌટે વાવાઝોડાને પરિણામે ગુજરાતમાં થયેલી તારાજીનું નિરીક્ષણ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની…

તૌકતે વાવાઝોડાથી ગુજરાતમાં મૃત્યુઆંક વધ્યો, 45 લોકોનો જીવ લીધો

તૌકતે વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. પરંતુ તેનાથી મોતનો આંકડો સૌથી વધુ ચોંકાવનારો છે.…