બહુચરાજી માતા મંદિરનું શિખર ભવ્ય બનશે

૮૬ મીટરથી વધુ ઊંચાઈ સાથેનું ભવ્ય મંદિર બંસીપહાડપુર પથ્થરમાંથી  નિર્માણ પામશે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા…

લોક સંસ્કૃતિને ઉજાગર કરતા તરણેતરના મેળાનો આજથી શુભારંભ, ૨ સપ્ટેમ્બર સુધી યોજાશે આ મેળો

આજરોજ મંત્રી કિરીટસિંહ રાણાએ આ મેળો ખુલ્લો મુક્યો હતો. આજે  ભાદરવા સુદ ત્રીજથી  વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના…

આજે કેદારનાથ ધામના કપાટ ખુલ્યા, મંદિરને ૧૫ ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું

દેશના ૧૨ જ્યોતિર્લિંગોમાંના એક પવિત્ર યાત્રાધામ કેદારનાથના કપાટ વૈદિક મંત્રોચ્ચાર સાથે આજથી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા…

આજે સંત-કવિ અને સમાજ સુધારક ગુરૂ શ્રી રવિદાસની જયંતિ

સંત શિરોમણિ સદ્ગુરુ શ્રી રવિદાસજી ભારતના મહાન આધ્યાત્મિક કવિ અને સમાજ સુધારક હતા. એમની જન્મતિથિ વિશે…

Jagannath Temple : જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ રહસ્યોને હજું સુધી કોઇ નથી ઉકેલી શક્યાં

જગન્નાથ મંદિર ચાર ધામોમાં મહત્વનું ધામ છે.ઓડિશાના પુરી શહેરમાં વિશ્વ પ્રસિદ્ધ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર શ્રી…

આવતીકાલથી ધાર્મિક સ્થાનો ખોલી શકાશે, જાણો રાજ્યના ક્યા મોટા મંદિર ખુલશે અને ક્યા મંદિર હજુ બંધ રહેશે

કોરોનાની બીજી લહેરને પગલે રાજ્યનાં યાત્રાધામ, મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રખાયાં હતાં જે હવે ભક્તો…

સુપ્રસિદ્ધ મંદિરોને લાગ્યું કોરોનાનું ગ્રહણ, સોમનાથ, વીરપુર, બગદાણા મંદિરો રહેશે બંધ…

ગુજરાતમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. તેની વચ્ચે રાજ્યમાં આવેલા અનેક મંદિરોમાં દર્શનાર્થીઓ માટે…