આજથી પુનઃ ખોલવામાં આવ્યા દ્વારકાધીશ મંદિરના દ્વાર; અંબાજી મંદિર તા. 31 જાન્યુુઆરી સુધી રહેશે બંધ

વધતા જતા કોરોનાના કેસોને લઇ દેવસ્થાન સમિતિ દ્વારા એક સપ્તાહ સુધી જગત મંદિરનાં દ્વાર બંધ રહ્યા…

કોરોના સંક્રમણ વધતાં રાજ્યના વિવિધ યાત્રાધામો ભક્તોના દર્શન માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો

રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્યના વિવિધ યાત્રાધામો ભક્તોના દર્શન માટે બંધ કરવાનો નિર્ણય…

યાત્રાધામ અંબાજી મંદિરના દ્વાર આજથી દર્શનાર્થીઓ માટે કરવામાં આવ્યા બંધ

સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના દ્વાર આજથી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. આજથી 22 જાન્યુઆરી સુધીમાં…

સુપ્રસિદ્ધ મંદિરોને લાગ્યું કોરોનાનું ગ્રહણ, સોમનાથ, વીરપુર, બગદાણા મંદિરો રહેશે બંધ…

ગુજરાતમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. તેની વચ્ચે રાજ્યમાં આવેલા અનેક મંદિરોમાં દર્શનાર્થીઓ માટે…