જમ્મુ – કાશ્મીરની સુરક્ષા અને વિકાસના મુદ્દે અમિત શાહ આજે સાંજે કરશે બેઠક

ગૃહ મંત્રાલય દ્વારા આજે જમ્મૂ કાશ્મીરની સુરક્ષા અને વિકાસની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજાવાની છે.…

અફઘાનિસ્તાનમાં સલામતીની સ્થિતિએ ચિંતાની બાબત છે, આતંકવાદ પ્રેરિત ક્ષેત્રો સામે એકજુથ થઇને લડવું જોઇએ: અજીત ડોભાલ

ભારત અને મ્ધ્ય એશિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે નવી દિલ્હીમાં બેઠક યોજાઈ હતી. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા…

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો સાથેની અલગ-અલગ અથડામણમાં ચાર આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરમાં ગઈકાલે સાંજે સુરક્ષા દળો સાથેની અલગ-અલગ અથડામણમાં ચાર આતંકવાદીઓ ઠાર થયા છે. કાશ્મીર રેન્જના અધિક…

જમ્મુ-કાશ્મીરના અવંતીપુરામાં સલામતી દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આંતકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરનાં અવંતીપુરામાં સુરક્ષાદળો અને આતંકી વચ્ચે ચાલી રહેલ અથડામણમાં સુરક્ષાદળોએ બે આંતકવાદીઓ ઠાર માર્યા છે. આતંકીઓ…

UAPA કાયદા હેઠળ ગૃહ મંત્રાલયે બે શખ્સોને આતંકાવાદી જાહેર કર્યા

UAPA કાયદા હેઠળ ગૃહમંત્રાલયે અલબદ્રના અર્જુમંદ ગુલજાર ડાર અને શેખ સજ્જાદને આતંકાવાદી જાહેર કર્યા છે. અર્જુમંદ…

જમ્મુ કાશ્મીર: લશ્કર-એ-તૈયબાના બે ઈસ્લામિક આતંકવાદીઓ માર્યા ગયા. એક પાસેથી પ્રેસ કાર્ડ મળ્યું

જમ્મુ-કાશ્મીરના રૈનાવારી વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે આ…