બિહારના લખીસરાયમાં જીવલેણ અકસ્માતમાં ૬ લોકોના મૃત્યુ, મૃત્યુ પામનારાઓમાંથી ૫ સુશાંતસિંહ રાજપુતના સબંધી

બિહારમાં લખીસરાયના સિકન્દરા-શેખપુરાની પાસે એક ટ્રક અને કાર વચ્ચે જીવલેણ અકસાત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૬…

બિગ બોસ 13 વિનર અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું ગઈ કાલે હાર્ટ એટેકથી થયું અવસાન

ટીવીની પ્રખ્યાત એક્ટ્રેસ અને ‘બિગ બોસ 13’નાં વિનર સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla)નું કાલે સવારે હાર્ટ એટેકથી…

ટી. વી ના તેમજ રૂપેરી પડદાના જાણીતા અને લોકપ્રિય અભિનેતા અનુપમ શ્યામનું લાંબી બીમારી બાદ અવસાન

મલ્ટિપલ ઑર્ગન ફેલિયરના કારણે પોપ્યુલર ટીવી શો ‘મન કી આવાજ પ્રતિજ્ઞા’ માં “ઠાકુર સજ્જન સિંહ” નો…