યુપીના મેરઠના બહુચર્ચિત સૌરભ હત્યાનો કેસ

પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, મુસ્કાને સૌરભનું હૃદય ફાડી નાખ્યા પછી તેનું માથું કાપી નાખ્યું હતું. સૌરભના શરીરને…

બેરોજગારી ઘટયાના દાવા પોકળ

યુપીમાં ૬૦ હજાર કોન્સ્ટેબલ માટે ૪૮ લાખ અરજી. ઉત્તર પ્રદેશમાં કોન્સ્ટેબલના ૬૦,૨૪૪ પદો પર ભરતી માટે…

યુપીમાં કોઈ મોટો નિર્ણય લેશે ભાજપ?

ભારે હલચલ વચ્ચે પીએમ મોદીએ દિગ્ગજ નેતા સાથે કરી બેઠક. ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી-૨૦૨૪માં નબળા પ્રદર્શન…

દિલ્હી NCR, યુપી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને રાજસ્થાનમાં PFI સાથે જોડાયેલા લોકો અને સ્થાનો પર NIAએની રેડ

NIAએ PFI સંગઠન પર મોટી કાર્યવાહી કરી છે. NIAએ દિલ્હી NCR, યુપી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને રાજસ્થાનમાં…

“ઇસ્લામિક શિક્ષણ બંધ કરો”, છોકરીઓ મસ્જિદમાં મૌલવીઓની લાલસાનો શિકાર બની રહી છે.

યુપીના સંભલ જિલ્લામાં એક મસ્જિદમાં ૬ વર્ષની બાળકી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. જેહાદીના આ શરમજનક કૃત્ય…

ગુજરાતમાં આતંકી હુમલાની ACSએ પણ વ્યક્ત કરી આશંકા

અલકાયદા દ્વારા આતંકી હુમલાના મેસેજ બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બીજી તરફ રાજ્યમાં…

પ્રધાનમંત્રીએ યુપીના મથુરામાં માર્ગ અકસ્માતને કારણે થયેલા જાનહાનિ પર કર્યો શોક વ્યક્ત

યુપીના મથુરામાં મોટો અકસ્માત થયો છે. યમુના એક્સપ્રેસ-વે ઉપર થયેલા ભયાનક અકસ્માતમાં ૭ લોકોના મોત થયા…

કપિલ સિબ્બલે કહ્યું- સોનિયા અને રાહુલ પદ છોડે તો અન્યને તક મળે

યુપી, પંજાબ સહિત ૫ રાજ્યોમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ…

શિવસેનાના પ્રવકતા અને સાંસદ સંજય રાઉતે કટાક્ષ: માયાવતી અને ઓવૈસીને પદ્મ વિભૂષણ કે ભારત રત્ન અપો

યુપીમાં ભાજપની શાનદાર જીત બાદ શિવસેનાના પ્રવકતા અને સાંસદ સંજય રાઉતે બસપાના નેતા માયાવતી તેમજ એ.આઈ.એમ.આઈ.એમ…

કોંગ્રેસઃ અમે ફક્ત ચૂંટણી હાર્યા છીએ, હિંમત નહીં

૫ રાજ્યોની ચૂંટણીમાં મળેલી હાર મામલે કોંગ્રેસે જણાવ્યું કે, અમે ચૂંટણી પરિણામોથી નિરાશ જરૂર થયા છીએ…