ઉત્તર ભારતમાં ભારે વરસાદથી ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ, ઉત્તરાખંડમાં રેડ એલર્ટ

અત્યારે દેશના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.…

વહેલી સવારે ૪:૪૯ કલાકે આવ્યો ભૂકંપ

સોમવારની સવારે ઉત્તરાખંડના બાગેશ્વરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ આ ભૂકંપ સવારે…

ઉત્તરાખંડ: આપત્તિગ્રસ્ત જોશીમઠમાં આજથી તમામ શાળાઓ શરૂ થઈ

ઉત્તરાખંડના આપત્તિગ્રસ્ત જોશીમઠમાં આજથી તમામ શાળાઓ ખુલી ગઈ છે. વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરીમાં લાગેલા અસરગ્રસ્ત…

પ્રજાસત્તાક પર્વની પરેડમાં ઉત્તરાખંડના ટેબ્લોએ પ્રથમ સ્થાન મેળવ્યું

દિલ્હીમાં ગત ૨૬ મીએ યોજાયેલી પ્રજાસત્તાક પર્વની પરેડમાં ઉત્તરાખંડના ટેબ્લોએ પહેલું, મહારાષ્ટ્રના ટેબ્લોએ બીજું અને ઉત્તર…

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો

વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને કારણે  ૨૪ જાન્યુઆરીએ જમ્મુ કશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે…

ભારતના રાષ્ટ્રપતિ આજથી બે દિવસ ઉત્તરાખંડની મુલાકાતે

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ૮ થી ૯ ડિસેમ્બર, ૨૦૨૨ સુધી ઉત્તરાખંડની મુલાકાત લેશે. ભારતના રાષ્ટ્રપતિ આજથી…

યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી શકે છે રાજ્ય સરકાર

ગુજરાતમાં ચૂંટણી પહેલા આજે વર્તમાન સરકારની અંતિમ કેબિનેટ બેઠક મળવાની છે ત્યારે આ બેઠકમાં અત્યાર સુધીનું…

પ્રધાનમંત્રીએ કેદારનાથ ધામમાં કરી પૂજા અર્ચના, કેદારનાથ રોપ વે પરિયાજનાનો કર્યો શિલાન્યાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉતરાખંડના પ્રવાસ દરમ્યાન આજે કેદારનાથ અને બદ્રીનાથની યાત્રાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉતરાખંડના પ્રવાસ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૧ ઓક્ટોબરે ઉત્તરાખંડની મુલાકાતે, કેદારનાથ રોપ-વે પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે

કેદારનાથમાં રોપ – વે લગભગ ૯.૭ કિલોમીટર લાંબો હશે અને તે ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડશે. પ્રધાનમંત્રી…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારજનોને સહાય જાહેર

દુર્ઘટનામાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના પરિવારજનોને બે-બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્ત લોકોને ૫૦ હજાર રૂપિયાની સહાય જાહેર…