રાહુલ ગાંધી:’માં ગંગાની સામે અહંકારથી નહી’, શીશ ઝુકાવીને આવ્યો છું

ભારત જોડો ન્યાય યાત્રા ૧૪ જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થઈ હતી જેનો આજે ૩૫ મો દિવસ છે.…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં રૂ. ૧૯,૧૫૦ કરોડના વિકાસકાર્યોનો કરશે શિલાન્યાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૨ દિવસના વારણસી પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે પ્રધાનમંત્રી વારાણસીના ઉમરાહામાં નવનિર્મિત…

પ્રધાનમંત્રી આજે વારાણસી ખાતે વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝને આપશે લીલી ઝંડી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ – MV ગંગા વિલાસને…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અગ્રદૂત જૂથના અખબારોની સુવર્ણ જયંતિ ઊજવણીનું ઉદઘાટન કરશે

અગ્રદૂતની શરૂઆત આસામી દ્વિ-સાપ્તાહિક તરીકે કરવામાં આવી હતી. તેની સ્થાપના આસામના વરિષ્ઠ પત્રકાર કનક સેન ડેકા…

રાષ્ટ્રપતિના ઉત્તર પ્રદેશ પ્રવાસનો આજે બીજો દિવસ, આજે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો ઉત્તર પ્રદેશ પ્રવાસનો બીજો દિવસ છે. જેમાં તેઓ સવારે ૧૧:૦૦ વાગ્યે કાનપુરમાં આયોજિત…

જ્ઞાનવાપીમાં સર્વે વિરુદ્ધ મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરાયેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે

જ્ઞાનવાપીમાં સર્વે વિરુદ્ધ મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરાયેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે…

પ્રધાનમંત્રી મોદી આજથી બે દિવસ માટે પોતાના મતવિસ્તાર વારાણસીના પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ પોતાના મતવિસ્તાર વારાણસીના પ્રવાસે છે. પ્રધાનમંત્રી વારાણસીમાં ચૂંટણી રેલી અને…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો એપ દ્વારા વારાણસીના કાર્યકરો સાથે વાતચીત કરી

ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ‘નમો એપ’ દ્વારા તેમના સંસદીય…

વારાણસીઃ કોંગ્રેસ કાર્યાલયને ગુલાબી રંગ લગાવતા ભારે વિવાદ, કોંગ્રેસે આપી આંદોલનની ચીમકી

વારાણસીમાં મસ્જિદ બાદ હવે કોંગ્રેસના કાર્યાલયને પણ ગુલાબી રંગથી રંગતા ભારે વિવાદ સર્જાયો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી…