શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નો ઉમંગ શ્રીસરખેજ કેળવણી મંડળ પ્રાથમિક શાળા એ ઉત્સાહભેર ઉજવાયો

તા-૨૨/૦૧/૨૪ના શુભ દિવસે ભગવાન શ્રીરામના બાળસ્વરૂપની શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા ખાતે બની રહેલા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવનાર…