૧૦ માર્ચથી ૭ જૂન દરમિયાન તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, આગામી ૧૦ માર્ચથી ૭ જૂન ૨૦૨૩ દરમિયાન તુવેર, ચણા અને…

વડોદરાના સુખલીપુરામાં નવનિર્મિત આંગણવાડી ઉદ્ઘાટન

વડોદરા જિલ્લાના દુમાડ નજીક સુખલીપુરા ગામમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપ પરમારે નવનિર્મિત આંગણવાડી (નંદઘર)…

પોષણ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં આગામી તા. ૧ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન પોષણ માસની ઉજવણી કરાશે

‘પાંચમાં પોષણ માસ’ અંતર્ગત ગ્રામ્ય સ્તરે સરપંચ અને ગ્રામ પંચાયતોને કેન્દ્ર સ્થાને રાખી “પોષણ પંચાયત” બનાવવા…

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વડોદરાના સુખાલીપુરા ગામની ઓચિંતી મુલાકાત

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સરળ-સહજ વ્યક્તિત્વ અને જનસેવક તરીકેની અનોખી સંવેદનાનો વધુ એક પરિચય વડોદરા જિલ્લાના…

સાબરમતી રેલવે સ્ટેશનની હદમાં ટ્રેન ઉથલાવવાનું કાવતરૂં નિષ્ફળ બનાવાયું

અમદાવાદ જિલ્લામાં મોરૈયા-મટોડા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન ઉથલાવીને દુર્ઘટના સર્જવાના એક કાવતરાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યું…

પંજાબ: અભિનેતા સોનુ સૂદ વિરુદ્ધ નોંધાઈ FIR

પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન સોનુ સૂદ મતદાન મથક પર જોવા મળતાં પંજાબ પોલીસે તેની કાર જપ્ત કરી…

હવેથી ગુજરાતમાં પાચ ગામમાં દારૂનું કાયદેસર રીતે વેચાણ………

ગુજરાતમાં ભલે દારૂબંધી હોય અને લોકો આસાનીથી કાયદેસરનો શરાબ પી શકતા નથી પરંતુ દક્ષિણ ગુજરાતના ચાર…