અમદાવાદમાં પ્રમુખ સ્વામીનગર ખાતે યોજાઇ રહેલા પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં કેન્દ્રીય માહીતી અને પ્રસારણમંત્રીએ ભાગ લીધો

કેન્દ્રીય માહીતી અને પ્રસારણમંત્રી અનુરાગ ઠાકુરે ગઈકાલે અમદાવાદમાં પ્રમુખ સ્વામીનગર ખાતે યોજાઇ રહેલા પ્રમુખ સ્વામી મહારાજ…

શેત્રુંજય પર્વત વિવાદ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

શેત્રુંજય પર્વત વિવાદ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે પાલીતાણા તે માત્ર ગુજરાતમાં વસતા ગુજરાતીઓનું…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગિફટ સિટીમાં કોન્કલેવ ઓફ સિટી લીડર્સ બેઠક યોજાઇ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગિફટ સિટીમાં કોન્કલેવ ઓફ સિટી લીડર્સ બેઠક યોજાઇ . મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે…

કોરોનાને લઈને સરકાર બની વધુ સતર્ક

ચીન સહિત વિશ્વમાં વધતા કોરોનાએ દુનિયાના લોકોને હચમચાવી નાખ્યું છે. ત્યારે દેશમાં કોરોનાનું સંક્રમણ ન  વધે…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશમાં કોવિ઼ડની સ્થિતિ અંગે કરશે સમીક્ષા

ચીનમાં કોરોના મહામારી વિસ્ફોટ થતાં વિશ્વ સાવધ થઇ ગયું છે. દેશમાં કોરોનાની સ્થિતી અને તેનો સામનો…

શેરબજાર: સેન્સેક્સમાં ૬૦૦, નિફ્ટીમાં ૧૯૦ પોઈન્ટનો ઘટાડો; તમામ સેક્ટર નેગેટિવ

  વિશ્વના મોટા ભાગના વિકસિત દેશોની રીઝર્વ બેંકોમાં વ્યાજદરોમાં વધારાને પગલે વૈશ્વિક શેરબજારો મંદીના દબાણ હેઠળ…

સંયુક્ત રાષ્ટ્રસંધ સુરક્ષા પરિષદમાં વિદેશમંત્રી એસ.જયશંકરે સંયુક્ત રાષ્ટ્રસંધમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો

ભારતની અધ્યક્ષતામાં સંયુક્ત રાષ્ટ્રસંધ સુરક્ષા પરિષદમાં ઉચ્ચ સ્તરીય મંત્રી બેઠકની અધ્યક્ષતા કરતા વિદેશમંત્રી ડૉ.એસ જયશંકરે સંયુક્ત…

આજે પ્રધાનમંત્રી અહોમ જનરલ લચિત બારફૂકનની ૪૦૦ મી જન્મજયંતિ નિમિત્તે આસામ સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમના સમાપન સમારોહમાં સંબોધન કરશે

દિલ્હીમાં ઉજવણીનું આયોજન કરવાનો ઉદ્દેશ્ય દેશના લોકોને લચિત બરફૂકનની બહાદુરી અને યુદ્ધ કૌશલ્ય વિશે જાગૃત કરવાનો…

આજે દમણમાં વિશ્વ મત્સ્યપાલન દિવસ મનાવવામાં આવશે

વિશ્વ મત્સ્યપાલન દિવસની ઉજવણીનો ઉદ્દેશ સમગ્ર વિશ્વમાં તમામ માછીમારો, માછલી ઉછેરતા ખેડૂતો અને સંબંધિત હિતધારકો સાથે…

ઈ- રૂપિયાને ડીજીટલ સ્વરૂપે શરૂ કરવાની બાબત દેશના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ક્ષણ : શક્તિકાંત દાસ

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું છે કે ઈ- રૂપિયાને ડીજીટલ સ્વરૂપે શરૂ કરવાની બાબત દેશના…