પશ્ચિમ બંગાળના વિકાસ માટે મોદીના પગમાં પડવા પણ તૈયાર : CM Mamta Benerjee

કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર બદલાની રાજનીતિ કરી રહી…

Yaas Cyclone એ બિહારમાં મચાવી તબાહી, 7ના મોત, વળતરની જાહેરાત

બિહાર (Bihar) માં ચક્રવાત યાસ (Cyclone Yaas) ના કારણે સાત લોકોના મોત થયા છે જ્યારે ચક્રવાતી…

યાસ ચક્રવાત : બંગાળમાં 3 લાખ ઘરોને નુકસાન, હવે ઓડિશામાં તોફાની પવન સાથે વરસાદ

યાસ વાવાઝોડું બુધવારે બપોરે બંગાળના જલપાઈગુડીએ ટકરાયું હતું. ત્યાર પછી વાવાઝોડું ઓડિશા પહોંચ્યું હતું. અહીં ભારે…

ગંભીર ચક્રવાતમાં ફેરવાયું ‘યાસ’ વાવાઝોડું, બંગાળમાં 2ના મોત, તમામ ફ્લાઈટ રદ્દ

આજે બપોરે યાસ વાવાઝોડું ઓડિશાના બાલાસોરના દરિયાકાંઠે ત્રાટકશે. ઓડિશા, બંગાળ અન ઝારખંડમાંથી લાખો લોકોનું સ્થળાંતર કરવામાં…

‘યાસ’ વાવાઝોડું : બંગાળ, ઓડિશા અને આંધ્રમાં યલો એલર્ટ, પાંચ લાખનું સ્થળાંતર

નવી દિલ્હી : ટૌટે વાવાઝોડા બાદ હવે બંગાળની ખાડીમાં સર્જાયેલા અને 155-165 કિમી પ્રતિ કલાકની ઝડપે…

Cyclone Yaas : બંગાળની ખાડીમાં ઉદભવ્યુ વાવાઝોડુ યાસ, મંગળવાર કે બુધવારે ઓરિસ્સા-પશ્ચિમ બંગાળમાં ત્રાટકશે

બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર, ડીપ્રેશનમાં ફેરવાઈ ગયુ છે. અને આવતીકાલ સોમવાર 24મી મેના રોજ ડીપ્રેશન…