અનુરાગ ઠાકુરે સેન્ટ ટ્રોપેઝમાં મહારાજા રણજીત સિંહ અને રાજકુમારી બન્નુ પાન દેઈને પુષ્પાંજલિ કરી અર્પણ

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે સેન્ટ ટ્રોપેઝમાં એલર્ડ સ્ક્વેરની મુલાકાત લીધી હતી.…

ટાટા ગ્રૂપની પાંચ કન્ઝ્યુમર બ્રાન્ડ ખરીદવા વાટાઘાટો શરૂ

ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ દેશના સ્પર્ધાત્મક કન્ઝ્યુમર ગૂડ્ઝ સેક્ટરમાં પોતાની સ્થિતિને મજબૂત કરવા માટે વિવિધ બ્રાન્ડ્સને…

ગુજરાતને ૫,૧૨૮ કરોડ રૂપિયાનું ભંડોળ “અમૃત મિશન – ટુ” હેઠળ કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે મંજૂર કર્યું

ગુજરાતને ૫,૧૨૮ કરોડ રૂપિયાનું ભંડોળ “અમૃત મિશન-ટુ” હેઠળ કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે મંજૂર કર્યું છે. અટલ…

ગ્લોબલ સ્ટોક માર્કેટમાં રૂ.૮૫૦ લાખ કરોડ સાફ

છેલ્લા અઢી મહિનામાં વૈશ્વિક શેરબજારમાં જંગી વેચવાલી જોવા મળી રહી છે અને તેની સાથે સંપત્તિનો ઐતિહાસિક…

કેન્દ્રએ ઘઉંની ખરીદીની સિઝન ૩૧મી મે સુધી લંબાવી

કેન્દ્રએ ઘઉંની ખરીદીની સિઝન આ મહિનાની 31મી સુધી લંબાવી છે. તેણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મેના…

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જમૈકાના ત્રણ દિવસના પ્રવાસે, રાજધાની કિંગ્સ્ટનમાં તેઓનું કરાયું સ્વાગત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જમૈકા પહોંચ્યા છે. જમૈકાના ગવર્નર જનરલ સર પેટ્રિક એલને રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું.…

નેપાળના લુમ્બિનીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વૈશાખ બુદ્ધ પૂર્ણિમાના અવસર પર નેપાળના લુમ્બિની પહોંચ્યા છે. પ્રધાનમંત્રીનું લુમ્બિની ખાતે આગમન…

ભરઉનાળે ગુજરાતમાં પવનની ઝડપે વેચાઈ રહ્યા છે AC અને કૂલર

ગુજરાતમાં ગરમીનો પારો દિન-પ્રતિદિન ઉપર જઈ રહ્યો છે ત્યારે ગરમીની અસર અમદાવાદની બજાર પર પણ જોવા…

ઈતિહાસમાં પ્રથમ વખથ ભારતના રાષ્ટ્રપતિ જમૈકા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇંસના પ્રવાસે

  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દેશોના પ્રવાસે રવાના થઇ ચુક્યા છે. રાષ્ટ્રપતિ ૧૫થી ૨૧/૦૫/૨૦૨૨ સુધી જમૈકા,…

ડુંગળી અને ચણાની ખરીદ-વેચાણ કરતા ખેડૂતો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

રાજ્યમાં સરકારે કૃષિ ક્ષેત્રે કરેલા મહત્વના નિર્ણય અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે માહિતી આપી હતી. તેમણે…