અમદાવાદના જીવરાજપાર્કમાં મકાનમાં આવેલા એસીના ગોડાઉનમાં બ્લાસ્ટ સાથે આગ:

અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા નજીક જ્ઞાનદા સોસાયટીમાં એક એસી ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી. આગ…

અનંત અબાણીએ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીની જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા આજે પૂર્ણ થઈ. તેઓ આજે…

રામ નવમી પર બની રહ્યા છે શુભ યોગ

આ વર્ષે રામનવમી ૬ એપ્રિલે મનાવવામાં આવશે. આ દિવસે ઘણા શુભ યોગ બની રહ્યા છે. આવી…

જાણો ૦૬/૦૪/૨૦૨૫ રવિવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

આજનુ પંચાંગ  રામનવમી દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ રાત્રના ચોઘડિયા…

એચએનજીયુ યુનિવર્સિટીની કોલેજમાં વોટ્સએપથી પેપર લીક

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પેપરલીક ઘટનાઓ સમાચાર અવાર-નવાર સામે આવે છે. ફેબ્રુઆરી મહિનામાં NSUI દ્વારા ગુજરાત…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૬ એપ્રિલ ૨૦૨૫ ના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ કલોલ ઈફકો પ્લાન્ટના…

દરરોજ બપોરે ભોજન પછી દહીં ખાવું કે નહીં?

ઉનાળામાં દહીં ખાવાથી પેટમાં ઠંડક રહે છે. દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે તાજગીનો અહેસાસ કરાવે છે.…

જાણો ૦૫/૦૪/૨૦૨૫ શનિવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

આજનુ પંચાંગ  દુર્ગાષ્ટમી દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ. રાત્રિના ચોઘડિયા…

અમદાવાદ હાઇવે ઉપર દરગાહનું ડિમોલિશન કરાયું

હઝરત જલાલશાહ પીરની દરગાહ તોડી પાડવાની અરજી હાઇકોર્ટે ફગાવતા જ નેશનલ હાઇવે દ્વારા દબાણ હટાવાયું. રાજકોટ…

જળસંચય અભિયાનથી જળશકિત સંગ્રહમાં ૧૧૯૧૪૪ લાખ ઘનફુટનો વધારો

રાજયના મુખ્યમંત્રીના હસ્તે મહેસાણા તાલુકાના દવાડા ગામેથી કેચ ધ રેઈન-૨.૦’’ નો પ્રારંભ  રાજ્યમાં ગુજરાતના સ્થાપના દિન…