પાકિસ્તાનીઓને ઘરભેગા કરવાની તૈયારી

જામનગરમાં વીઝા પર રહેતા ૩૧ પાકિસ્તાની નાગરિકોને ઘરભેગા થવા અલ્ટીમેટમ અપાયું છે, આતંકવાદી હુમલા બાદ પોલીસે…

ભારતીય અર્થતંત્રમાં મજબૂતીના સંકેત

અમેરિકન ટેરિફ વોરના કારણે વિશ્વના અનેક દેશોના અર્થતંત્ર મુશ્કેલીમાં છે. પરંતુ ભારતના વિદેશી હૂંડિયામણ ભંડાર પર…

આતંકી હુમલા વખતે જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ૨૦ લોકો વડોદરા પહોંચ્યા

કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ બે દિવસ શ્રીનગરમાં અટવાઈ ગયેલા વડોદરાના ૨૦ જેટલા…

પાકિસ્તાનીઓને શોધી-શોધીને બહાર કાઢો

અમિત શાહે બધા રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી. પાકિસ્તાનીઓ ઘણા રાજ્યોમાં ગેરકાયદેસર રીતે રહે છે, તેથી…

સુરતમાં પોલીસની મોટી કાર્યવાહી

પહલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઇ છે ત્યારે વિવિધ વિસ્તારોમાંથી પાકિસ્તાનીઓને શોધી…

કાજુ ખાવાથી બ્લડ સુગર લેવલ વધે છે?

કાજુ વધારે ખાવાથી બ્લડ સુગર વધી શકતું નથી, પરંતુ તેનાથી શરીરમાં કેલરીનું પ્રમાણ વધી શકે છે.…

જાણો ૨૬/૦૪/૨૦૨૫ શનિવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ આજનુ પંચાંગ …

ગુજરાતમાંથી ૪૩૮ લોકોને અટારી સરહદે મોકલાયા

કેન્દ્ર સરકારે બુધવારે દેશમાં હાજર પાકિસ્તાની નાગરિકોને ૪૮ કલાકની અંદર દેશ છોડી દેવાની કડક ચેતવણી આપી…

અબીર ગુલાલ ફિલ્મ ગીત પહેલગામ હુમલાને કારણે યુટ્યુબ પરથી હટાવ્યું

અબીર ગુલાલનું દિગ્દર્શન આરતી એસ બાગડી દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ ઇન્ડિયન સ્ટોરીઝ પ્રોડક્શન,…

જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓ માટે ૨ હેલ્પલાઈન નંબર જાહેર

હજુ પણ જમ્મુ અને કાશ્મીરમાં ફસાયેલા છે. આવામાં ગુજરાત સરકારે આ ગુજરાતી પ્રવાસીઓને પરત લાવવા માટે…